રેલવે બજેટની આ 10 બાબતો જેનો આમ આદમી પર પડશે પ્રભાવ
ભારતીય રેલવે દેશના વિકાસનું એન્જિન ગણવામાં આવે છે. રેલવે લગભગ 14 લાખ કર્મચારીઓની સાથે દુનિયામાં સૌથી વધારે રોજગાર આપે છે. જેથી રેલવે બજેટ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. પરંતુ રેલવેમંત્રી સુરેશ પ્રભુ દ્ધારા રજુ કરવામાં આવેલા રેલવે બજેટ 2015માં કેટલીક એવી જાહેરાતો પણ કરવામાં આવી છે જે સામાન્ય માણસને મોટી અસર કરશે.
રેલવેની...
more... આર્થિક હાલત ઘણી જ ખરાબ હોવાની ચર્ચાથી શરૂ કરીને સુરેશ પ્રભુએ રેલવે બજેટ રજૂ કરતાં કહ્યું કે કેટલાક પાર્ટ્સ બદલવા પડશે, કેટલાક એન્જિન પણ બદલવા પડશે. સોશ્યલ મીડિયાથી બજેટ માટે હજારો ભલામણો આવી છે. આવતા પાંચ વર્ષમાં રેલવેનો કાયાકલ્પ થશે. જો કે, આના માટે કેન્દ્ર અને રાજયોની સહભાગીદારીની જરૂર છે.
વિદેશી રોકાણથી રોજગારીની તકો વધશે. હાલની વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવશે. ક્ષમતાનો વિસ્તાર કરવા 21 મિલિયનથી 30 મિલિયન ટન કરવામાં આવશે. રેલવેની આત્મનિભર્રતા પર ભાર મૂકાશે.
For More Details:
click here