According to FB/WA update of Surat Councillor Amit Singh Rajput and MP CR Patil UDN JYG and Patna Humsafar start soon and new ST BSB train approved by RM and MOSR
.
સુરત માટે આનંદનાં સમાચાર....
.
સુરત...
more... અને દક્ષિણ ગુજરાતને કર્મભૂમિ બનાવીને વસતા લાખો ઉત્તર ભારતીયોની વધુ ટ્રેનની માંગણી સંદર્ભે રેલ્વે મંત્રીશ્રી સુરેશ પ્રભુજી અને રાજય કક્ષાનાં મંત્રીશ્રી મનોજ સિંહાજીને આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબે પહોચાડી હતી. આદરણીય MOS શ્રી મનોજ સિંહાજીનાં વિશેષ પ્રયત્નોથી બે નવી સાપ્તાહિક ટ્ર્ેનો ઉધના – જયાનગર “જનસાધારણ એક્ષપ્રેસ” અને બાંદ્રા-પટના “એસી હમસફર” એક્ષપ્રેસ ટ્રેન ની મંજુરી આપી દીધી છે અને તેનો સમાવેશ ટાઈમ ટેબલમાં કરી લેવામાં આવ્યો છે. સાથેજ સુરત થી વારાણસી માટે પણ નવી ટ્રેન ની મંજુરી મળી ગઈ છે જેની જાહેરાત પણ બે-ત્રણ દિવસમાં થઇ જશે.
આદરણીય રેલ્વે મંત્રીશ્રી સુરેશ પ્રભુજી,MOS શ્રી મનોજ સિંહાજી અને નવસારી લોકસભા સાંસદ શ્રી સી.આર.પાટીલજી નો ખૂબ ખૂબ આભાર....