Rail Budget: બજેટમાં આ પાંચ નિર્ણય આવે તો રેલવેની આર્થિક સ્થિતિ સુધરી જશે!
આજે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ રેલવે બજેટ રજૂ કરશે. રેલવેની હાલની સ્થિતિએ છે કે રેલવે પ્રવાસી ભાડા અને નૂરભાડા થકી રેલવે ખોટની ભરપાઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો રેલવેએ નફો કરવો હશે તો તેના માટે કડક પગલા લેવા પડશે, જે રેલવે ખાનગીકરણ તરફ લઈ જતા હોય. ઉલ્લેખનીય છે કે, રેલવેને હાલમાં 26,000 કરોડ રૂપિયાની જરૂરત છે. જેને ધ્યાનમાં રાખતા બજેટમાં વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેની જાહેરાત થઈ શકે છે.
For More Details:
click here